મિત્રો આ સાઈટ મા તમને ઘણુ બધુ જાણવાનુ મળશે ગઝલ, વાર્તા, જોક્સ, ઈન્ટરનેટ ને લગતી પણ માહિતી મળશે.હુ એન.જી પટેલ પોલિટેક બારડોલી ની ઈલેક્ટોનીક્સ અને કોમ્યુનીકેશન ઈજનેર મા ભણુ છુ.તમારા મિત્રો ને પણ આ સાઈટ વિસીટ કરવા કહેજો. આવજો મિત્રો...
free counters

શુક્રવાર, 6 મે, 2011

માતૃદેવો ભવ


કવિ જ્યારે કવિતા લખે છે ત્યારે નીચે પોતાનું નામ લખે છે.
   ચિત્રકાર જ્યારે કૃતિનું સર્જન કરે છે નીચે પોતાનું નામ લખે છે.
   માણસ જ્યારે ઈશ્વરની પ્રતિમા બનાવે છે ત્યારે નીચે નામ લખે છે.
   દાતા જ્યારે દાન કરે છે ત્યારે પોતાનું અને કુટુંબીઓનું નામ લખે છે.
  મંદિર બંધાવનાર કોની સ્મૃતિમા બાધ્યું છે તે નામ લખે છે.
    હોસ્પિટલ બંધાવનાર કોની પાછળ બંધાવી તે નામ લખે છે.
   કુદરત તેના સર્જન પાછળ નામ નથી લખતી પણ તે જગજાહેર છે.
                                       જ્યારે    માતા
   સર્જન કરે છે અને પાછળ નામ ” બાપનું ” લખાય છે.
                             હે માતા, તને લાખો પ્રણામ. 
                                   માતૃદેવો ભવ

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More